ખરાબ ATM માંથી આ વ્યક્તિએ 9 કરોડ રૂપિયા ઉઠાવીને ઐય્યાશીમાં ઉડાવી દીધા

બંધ ATMએ ઓસ્ટ્રેલિયાના ડેનની કિસ્મત ખોલી નાંખી હતી. કહાણી તે રાતની છે જ્યારે ડેન સેન્ડર્સ દારૂ પીને એટીએમ માટે પોતાના ઘરથી નીકળ્યો હતો. ડેન એટીએમમાં ​​10,000 રૂપિયા ઉપાડવા ગયો હતો. Source link

IAS officer sharp answer to a students simple question

પટના: પટનામાં યોજાયેના વિદ્યાર્થિનીઓ માટેના એક એવરનેસ વર્કશોપમાં મહિલા IAS અધિકારીએ એક સ્કૂલની વિદ્યાર્થિનીના સાદા સવાલનો તીખો જવાબ આપ્યો હતો. જેથી મહિલા IAS પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્કૂલની વિદ્યાર્થિનીએ પૂછ્યું કે શું સરકાર 20-30 રૂપિયાના સેનેટરી પેડ નથી આપી શકતી? તેટલામાં તો મહિલા IAS અધિકારી હરજોત કૌર ભામરાએ તીખો જવાબ આપ્યો હતો. તેમણે … Read more

online dating app increased small towns

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન જ્યારે બજાર અને ઓફિસ બંધ હતા, ત્યારે મોટા ભાગના લોકોએ પોતાનો સમય ઘરે જ પસાર કર્યો હતો. આ દરમિયાન ઈન્ટરનેટનો વપરાશ પણ વધ્યો. કારણ કે ખાલી સમયમાં લોકો મોબાઈલ સાથે જોડાયેલી એક્ટિવિટી અને એન્ટરટેનમેંટમાં બિઝી રહ્યા. એક રિપોર્ટ અનુસાર તે સમયમાં લોકોએ ડેટીંગ એપનો ખૂબ ઉપયોગ કર્યો. ખાસ વાત એ … Read more

ઓવૈસીએ પીએફઆઈ પર પ્રતિબંધનો વિરોધ કર્યો, કહ્યું- અમુક લોકોની ભૂલની સજા આખા સંગઠનને આપી શકાય નહીં

pfહૈદરાબાદ: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈંડિયા એટલે કે, PFI અને તેની સાથે જોડાયેલ કેટલાય સંગઠનોને ભારત સરકારે 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રએ રાજ્યોને પણ આ સંગઠન વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો છે. PFI વિરુદ્ધ આ કાર્યવાહી UAPA અંતર્ગત કરવામા આવી છે. સાથે જ સંગઠન વિરુદ્ધ ગંભીર આરોપ પણ લાગ્યા છે. હવે પીએફઆઈ … Read more

china fire in restaurant - ચીનની રેસ્ટોરંટમાં ભીષણ આગની ઘટના સામે આવી – News18 Gujarati

બેઈજીંગ: ચીનમાંથી ભયાનક દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે પૂર્વોત્તર ચીનની એક રેસ્ટોરંટમાં આગ લાગતા 17 લોકોના મોત થઈ ચુક્યા છે અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા છે. સ્થાનિક સરકારે વીબો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલ એક નિવેદન અનુસાર ચાંગચૂન શહેરની એક રેસ્ટોરંટમાં સ્થાનિક સમય અનુસાર, બપોરે 12.40 કલાકે આગ લાગી … Read more

cm yogi adityanath inauguration lata chowk in ayodhya

અયોધ્યા: પીએમ મોદીએ વર્ચુઅલી સુર સામ્રાજ્ઞી ‘ભારત રત્ન’ લતા મંગેશકરની 93મી જયંતિ પર આયોધ્યામાં તેમના નામ પર વિકસિત ‘લતા ચોક’નું ઉદ્દાટન કર્યું. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, લતાજી મા સરસ્વતીની એક એવી સાધિકા હતા, જેમણે સમગ્ર વિશ્વને પોતાના દિવ્ય સ્વરોથી અભિભૂત કરી દીધા. અયોધ્યામાં લતા મંગેશકર ચોક પર સ્થાપિત કરવામા આવેલી મા સરસ્વતીની … Read more

lalu prasad yadav got permission to go singapore from court

નવી દિલ્હીઃ આઈઆરસીટીસી કૌભાંડના આરોપી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી સારવાર કરાવવા માટે સિંગાપોર જવાની મંજૂરી આપી છે. લાલૂ પ્રસાદ યાદવે કોર્ટમાં અરજી કરી સારવાર કરાવવા માટે સિંગાપેર જવાની મંજૂરી માગી હતી. તેને લઈને આજે એટલે કે બુધવારે રાઉજ એવન્યૂ કોર્ટે સુનાવણી કરી હતી અને લાલૂ પ્રસાદ યાદવને 10 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી સિંગાપોર જવાની મંજૂરી … Read more

vijay nair arrested by cbi

નવી દિલ્હીઃ દિલ્હીમાં આબકારી નીતિના કથિત કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી ઇવેન્ટ કંપની ‘ઓનલી મચ લાઉડર’ના પૂર્વ સીઈઓ વિજય નાયરને સીબીઆઈ એટલે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. વિજય નાયર છેલ્લા આઠ વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને શરૂઆતમાં તેઓ પાર્ટ ટાઇમ વોલન્ટિયર હતા, પરંતુ હવે તેઓ આમ આદમી પાર્ટીના … Read more

what is terrorism organisation how it will declare and which type of punishment available as per law

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સતત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની ઓફિસ (PFI) અને PFI સાથે જોડાયેલા રાજ્ય અને જિલ્લાના નેતાઓના ઘર અને તેના સભ્યોના ઘરમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, PFI પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની કથિત સંડોવણીને લઈને દરોડા પાડવામાં આવ્યાં છે. PFI આતંકવાદી શિબિરનું આયોજન … Read more